હવે જીવો
સિરોહી · લાઈવ જુઓ
જીવંત આર્કાઇવ

બધા ઉપદેશો

369 માં લેખો GU

ફક્ત ભક્તો જ પોતાની આંખો થી પ્રભુ ની દિવ્ય લીલાઓ જોશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદદાસ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- ભવિષ્ય માલિકા માં ભગવાન મહાવિષ્ણુ તથા માં મહાલક્ષ્મી ના દિવ્ય વસ્ત્રાભૂષણ ના વિષય માં વર્ણિત છે કે દ્વાપર યુગ માં …

ભગવાન કલ્કિ ના દર્શન બધા ભક્તો ને નહિ થાય

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ જી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- "कहु अछिहेतु करी सुण सुज्ञ जने, कलीरे कलंकी रूप हेबे भगवान, कपटरे करूछन्ति लीला ए सँसारे कपटरे।" “કહુ અછીહેતુ કરી …

વિશ્વ ના સમસ્ત ભક્તોના વિષય માં પદ્મકલ્પટિકા માં વર્ણન છે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- "बचिहिर चरणनख छटार महिमा रख्य संख्या कल्पे कल्पी नपारिले ब्रह्माजे।" “બચિહિર ચરણનખ છટાર મહિમા રખ્ય સંખ્યા કલ્પે કલ્પી…

મા ભદ્રકાલી વૈષ્ણવ ધર્મના ભક્તો સાથે શું કરશે?

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા વૈષ્ણવ ભક્તો માટે લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- “चोराईण नाबेले श्रीवृन्दावनरे प्रभुंक संगरे दलु , दाम सुदाम सुबल श्रीभछ पंचसखा संगेत…

કળિયુગમાં ભગવાન કલ્કિ પ્રથમ વખત સુદર્શન ચક્ર ધારણ કરશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો-   દ્વાપરયુગમાં મહાભારતના મહાન યુદ્ધમાં ભાગ લેનાર પરાક્રમી યોદ્ધાઓનો કળિયુગના અંતમાં એટલે કે વર્તમ…

અન્ય તમામ ધર્મોનો અંત આવશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "निराकार कर्म धर्म करिष्ट, इस्लाम, बौद्ध, जैन सरबे पड़िबे भाजी दम्भ गर्ब तांको जिबटी हजिलो जाइफलरो सुन्…

વડાપ્રધાન મોદી ભારતના છેલ્લા વડાપ્રધાન છે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલી મલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો - "ભારતર શેષ રાજા જોગી બાર જાન, અહપરે હેબ લશ્કરી શાસન, લશ્કરી શાસન પરે કીચ ડે પાઈ, સાહ જોગી રાજ જોગી શ્…

ભગવાન કલ્કિ શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે ચતુર્ભુજમાં ઉતરશે નહીં.

આજે જ્યારે પૃથ્વી પવિત્ર મુહૂર્ત તરફ આગળ વધી રહી છે ત્યારે એક તરફ વિનાશની ક્રિયા ચરમસીમાએ છે તો બીજી તરફ પાપ પણ અંતિમ તબક્કામાં છે. જ્યાં એક તરફ ભક્તોના મોક્ષનું કાર્ય સંપન્ન થઈ રહ્યું છે, …

લોકો ના મન માં દ્વંદ છે કે વિશ્વયુદ્ધ કઈ રીતે થશે

મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ લખેલી માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "तेरह टोपिया हेबे भेंट प्रथम गुलटी प्रकट।" ”તેરહ ટોપિયા હેબે ભેંટ પ્રથમ ગુલટી પ્રકટ” અર્થ- જ્યારે પાકિસ્તાન અને અન…

મહાભારત ના વનપર્વ માં કળિયુગમાં ભગવાન ના ધરાવતરણ વિષે શું લખ્યું છે?

ભવિષ્ય માલિકા ની સત્યતા ને સિદ્ધ કરતી મહાભારત માં ભગવાન વ્યાસ દ્વારા લખવામાં આવેલી એક પંક્તિ - મહાભારત ના વનપર્વ માં કળિયુગમાં ભગવાન ના ધરાવતરણ વિષે આ પ્રકારે લખવામાં આવ્યું હતું… "सम्भूत स…

ક્યાંય પણ શાંતિ નહિ હોય બધી બાજુ હાહાકાર મચશે

મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ લખેલી માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો-   માલિકામાં વિશ્વયુદ્ધ વખતે સંપૂર્ણ વિશ્વની પરિસ્થિતિ, કયા દેશ ભારતના પક્ષ માં હશે અને કયા દેશ ભારતની વિરુદ્ધ…

કલ્કિરામ માધવ મહાપ્રભુ ઓડિશાની પવિત્ર ભૂમિ પર અવતાર લેશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "सेही बेला काला जाणी, ओडिशा रे प्रभु जन्मिबे पुनि। लो जाइफललो केही, तांको मायांकोनाचिन्हि।।” “સેહી બેલ…

સોળ મંડળોના તમામ આઠ હજાર ભક્તો યજ્ઞ માં ભાગ લેશે.

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "सियालदहरे पाती रेल पिन्धीन लोहार सरंखल रहिची सही बंदी घरे मुक्ति लागिबे जग्य स्थले। "સિયાલદહરે પાતી ર…

વારંવાર ચેતવણીઓ મળતી રહેશે પણ લોકો માયાજાળમાં ડૂબેલા રહેશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "एहि घोर कली लीला भली-भली प्राणी हेबे पथ बँणा।" એહિ ઘોર કલી લીલા ભલી-ભલી પ્રાણી હેબે પથ બંણા ” અર્થ – …

યુદ્ધમાં ભારતના દુશ્મન દેશોની સેનાઓને ઘણું નુકસાન થશે.

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "तुरुकी धाईं आसीब भारतरे हाँड़, काट काइफूलो जाइफूलो, गुली गोला तुंही बरसिबो।" “તુરુકી ધાઈ આસીબ ભારતરે હ…

ગામડાં અને શહેરોમાંથી ભક્તો એકત્રિત થશે.

ગામડાં અને શહેરોમાંથી ભક્તો એકત્રિત થશે.   મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "भकत मोधन, भकत जीबन, भकत मोगला हार, भकतंक पाईं, कलिजुग…

સુધર્મા સભા ક્યાં યોજાશે?

સુધર્મા સભા ક્યાં યોજાશે?   મહાપુરુષ અચ્યુતાનંદજી અને સંત ભિમોબહીજી દ્વારા લખાયેલ માલિકા અને ભવિષ્ય ગ્રંથની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "ख्यजिबे कष्टथिबा जार घट वृद्ध अंगु जुबाहेब…

એક સમય એવો પણ આવશે જ્યારે મોઢામાંથી લોહીની ઉલટી થશે.

એક સમય એવો પણ આવશે જ્યારે મોઢામાંથી લોહીની ઉલટી થશે.   મહાપુરુષ અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- “एमोनतो व्याधिए कहुंतो आसिबो नर अंगरे प्रकासो, …